ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

ઇન્દ્રોડા પાર્ક
નળ સરોવર
થોળ પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના દિવસે
હોળીના બીજા દિવસે
હોળીના પાંચમા દિવસે
હોળીના આગલા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP