ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ધૂળમાંની પગલીઓ ગગનધરા પર તડકા નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા કમલ વોરા ઊર્મિ દેસાઈ અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા કમલ વોરા ઊર્મિ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૪ ૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? ગઝલ લોકગીત હાઈકુ લઘુકાવ્ય ગઝલ લોકગીત હાઈકુ લઘુકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP