ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ભીની હવા, ભીના શ્વાસ
ધૂળમાંની પગલીઓ
ગગનધરા પર તડકા નીચે
પડઘાની પેલે પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ?

ડૉ. ચેખોવ
ફાધર વાલેસ
કાકાસાહેબ કાલેલકર
એલેક્ઝાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP