ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ
ભીની હવા, ભીના શ્વાસ
ગગનધરા પર તડકા નીચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
અંબાલાલ દેસાઈ
વજુ કોટક
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ?

ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે.
બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP