ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગનધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

વનરાજ ચાવડો
માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

ગૌરાંગ મહેતાને
શૈલેષ મહેતાને
નંદુલાલ મહેતાને
સુરેશ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP