ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ ગંગાસતી નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહનલાલ પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી હરિગીત મનહર સવૈયા પૃથ્વી હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP