ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

ઉમાશંકર જોશી
કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP