ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરસંખ્યા : 19
અક્ષરમેળ છંદ
મસજસતતગાગા
યતિ : 12મા અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP