ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરમેળ છંદ
અક્ષરસંખ્યા : 19
મસજસતતગાગા
યતિ : 12મા અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડી ખોટી છે તે શોધો.

પુંજી-પુલ્લિંગ
વસાણું-નપુસકલિંગ
કસ્તૂરી-સ્ત્રીલિંગ
ઓવરો-પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ?

કૃદંત
ક્રિયાપદ
ક્રિયાવિશેષણ
ક્રિયાવિશેષણ અને કૃદંત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્રમબદ્ધ

ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્
ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
જેવું કર્મ તેવું ફળ
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP