ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

વંશસ્થ છંદ : તતજર
સવૈયા છંદ : 31 માત્રા
યતિ : અટકસ્થાન
મનહર છંદ : 31 અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો.

બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક
આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ
બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય
લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.
કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ.
યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ.
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP