GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ? (1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું. (2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા. (3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા. (4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારીઓ કે જેઓને ખાતાના વડા તરીકે ગણવામાં આવે છે તેની યાદી, ગુજરાત સીવીલ સર્વીસ જનરલ કંડીશન રૂલ્સના કયા પરિશિષ્ઠમાં દર્શાવવામાં આવેલી છે ?