Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-243(ટ)
કલમ-280
કલમ-244
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

મધ્યપ્રદેશ
ઓરિસ્સા
તમિલનાડુ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
રાજકોટ
મહેસાણા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1888
4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP