Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-244
કલમ-243(ટ)
કલમ-280
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ મેયો
લોર્ડ વેલેસ્લી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?

કેલ્સાઈટ
વુલેન્ટોનાઈટ
મેંગેનીઝ
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ?

2009
2004
1999
2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP