ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

કુમારપાળ
ચામુડરાજ
કર્ણદેવ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP