ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યશવંતરાય ચૌહાણ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યશવંતરાય ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? આહમદશાહ પહેલો બહાદુરશાહ અહમદશાહ ત્રીજો મહંમદ બેગડા આહમદશાહ પહેલો બહાદુરશાહ અહમદશાહ ત્રીજો મહંમદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1947 1956 1955 1952 1947 1956 1955 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP