ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. મોરારજી દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ મોરારજી દેસાઈ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય અશોક યાસ્તન રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક યાસ્તન રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. પહેલા ત્રીજા બીજા એક પણ નહીં પહેલા ત્રીજા બીજા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતીને કયા સંવતની શરૂઆત કરી ? વિક્રમ સંવત સિંહ સંવત સિદ્ધ સંવત શક સંવત વિક્રમ સંવત સિંહ સંવત સિદ્ધ સંવત શક સંવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ભોળાનાથ સારાભાઈ રૂપરામ મહિપતરામ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? આપેલ તમામ કથાસરિતસાગર મંજુશ્રી મુલ દશકુમારચરિત આપેલ તમામ કથાસરિતસાગર મંજુશ્રી મુલ દશકુમારચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP