ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
યશવંતરાય ચૌહાણ
મોરારજી દેસાઈ
ઠાકોરભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

દાંડીયાત્રા
હિન્દી છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?

ખાપરા કોડિયા
બાવાપ્યારા
ઉપરકોટ
લાખાજોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?

જીવરાજ મહેતા
હિતેન્દ્ર દેસાઇ
ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ગોકળદાસ પારેખ
ચતુરભાઈ પટેલ
અંબાલાલ સાકરલાલ દેસાઈ
કૃપાશંકર પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP