PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો. (2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. (3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે. (4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.