GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ
રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફરતે દોડવાનું શરૂ કરે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચકકર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભબિંદુએ ફરીથી મળશે ?

46 મિનિટ 12 સેકન્ડ
45 મિનિટ
26 મિનિટ 18 સેકન્ડ
42 મિનિટ 36 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો‌.
(a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
(c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

b - 4, a - 2, c - 3, d - 1
d - 2, c - 1, b - 4, a - 3
c - 1, d - 2, a - 4, b - 3
a - 1, b - 4, d - 3, c - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP