ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.09 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ? ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1992 1999 2001 1993 1992 1999 2001 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં "એક્ઝિમ નીતિ" આયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ? 1 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP