ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.2 અને 9.0
8.1 અને 8.8
8.6 અને 7.9
8.5 અને 9.2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-યમુના
નર્મદા-તાપી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે

દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી
દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી
કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી
દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

બંગાલનો ઉપસાગર
અરબસાગર
આપેલ પૈકી એક પણ નહીં
હિંદ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP