ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP