ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.
1) Coffee Board
2) Rubber Board
3) Tea Board
4) Spice Board
A) કોટ્ટાયમ
B) કલકત્તા
C) કોચી
D) બેંગાલુરુ

1-C, 2-A, 3-D, 4-B
1-D, 2-B, 3-C, 4-A
1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
મધ્ય વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
વિષુવવૃત્ત
મકરવૃત
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP