GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સ્વદેશી બનાવટનું advanced light હેલીકોપ્ટર ___ નું પ્રથમ એકમ ભારતીય નૌ-સેના દ્વારા ગોવા ખાતે મૂકવામાં આવ્યું.

HSW-23
આપેલ પૈકી કોઈ નહીં
MK-III
MR-34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?

નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું.
આપેલ પૈકી કોઈ નહીં
પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયક જે તે વિધાનસભાને પુનર્વિચારણા માટે પરત કરી શકે ?

એક મહિનો
કોઈ સમય મર્યાદા નથી
છ મહિનો
બે મહિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?
1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી
2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા
3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન
4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી.

કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો
આપેલ પૈકી કોઈ નહીં
ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો
બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP