GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ?

રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં
ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ
ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ
ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
‘કઠિયારાને રોજ કરતાં બમણી ભિક્ષા મળી."
લીટી દોરેલા વિશેષણનો પ્રકાર કયો ?

અનિશ્ચિત સંખ્યાવાચક
સમૂહસૂચક સંખ્યાવાચક
ક્રમસૂચક સંખ્યાવાચક
આવૃત્તિસૂચક સંખ્યાવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ?

સચ્ચિદાનંદ સિંહા
બી. એન. રાવ
ડૉ. આંબેડકર
સર્વપલ્લી રાધાક્રિષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP