ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર રાવજી પટેલ મકરંદ દવે હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા ભગ્ન પાદુકા સવાયા ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ રઘુવીર ચૌધરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિશંકર રાવળ શરદચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP