ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ભારતીય વિદ્યાભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

સ્વામી આનંદ
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP