ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર.
ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ.
મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ?

શામળદાસ ગાંધી
મહાત્મા ગાંધી
સરદાર પટેલ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP