ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ખાપરા કોડિયા બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ખાપરા કોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 16મી સદી 19મી 18મી 17મી 16મી સદી 19મી 18મી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? બહાદુરશાહ મહંમદ બેગડા અહમદશાહ મુઝફ્ફર -II બહાદુરશાહ મહંમદ બેગડા અહમદશાહ મુઝફ્ફર -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? તેજપાળ અનુપમાદેવી વિમલમંત્રી વસ્તુપાળ તેજપાળ અનુપમાદેવી વિમલમંત્રી વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP