ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

રુદ્રદામા
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

દયાશંકર દવે
રતુભાઈ અદાણી
શામળદાસ ગાંધી
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સ્કંદગુપ્ત
રૂદ્રદમન
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

રવિવાર
ગુરુવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP