ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? પથ્થરની લોખંડની કાંસાની લાકડાંની પથ્થરની લોખંડની કાંસાની લાકડાંની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત રુદ્રદામા ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? દયાશંકર દવે રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ દયાશંકર દવે રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? ઈન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ઈન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? સ્કંદગુપ્ત રૂદ્રદમન સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત રૂદ્રદમન સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP