ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ
ઉદયાદિત્ય
જયસિંહ સિદ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ ચૈત્ય ગુફાની બહારની દીવાલ પર બૌદ્ધ ધર્મના પદ્મપાણિ અવલોકિકેશ્વર અને વજ્રપાણિ બોધિસત્વના શિલ્પો કંડારેલા છે ?

ભરૂચ
ખંભાલીડા
વઢવાણ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP