ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? બચુભાઈ રાવત અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી બચુભાઈ રાવત અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર મગનલાલ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? આપેલ પૈકી એક પણ નહીં આદિઅશ્મયુગ લોહયુગ નવાશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં આદિઅશ્મયુગ લોહયુગ નવાશ્મયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? અહેમદ શાહ બહાદુર શાહ મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો અહેમદ શાહ બહાદુર શાહ મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ? ચાલુક્ય વંશ પરિહાર વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ચાલુક્ય વંશ પરિહાર વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP