ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? પન્ના નાયક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક પન્ના નાયક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. અવયવીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ તડ ને ફડ - નગીનદાસ સંધવી બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP