ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

માનસ દર્શન - મોરારી બાપુ
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

વિધિકુણ્ઠિતમ્
હૃદયવીણા
સ્ક્રેપબુક
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP