ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? પન્ના નાયક ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પરીખ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ નગીનદાસ પરીખ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક સુંદરમ્ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. વીજળીને ચમકારે રેતપંખી સાંજ છૂટ્યાની વેળા રંગભૂમિ વીજળીને ચમકારે રેતપંખી સાંજ છૂટ્યાની વેળા રંગભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP