પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

મહાશ્વેતા દેવી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી
શંખ ઘોષ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ?

શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન
સાહિત્ય
રમત ગમત
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1997
1992
1987
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને
રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર ખેલાડીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP