પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ પુરસ્કાર
પ્રેમાનંદ ચંદ્રક
નર્મદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP