પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારતરત્ન પરમવીર ચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ ભારતરત્ન પરમવીર ચક્ર પદ્મશ્રી પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતા-ગૂર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ગીતા-ગૂર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ? ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાનદાસ ડૉ. એસ. રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP