ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ?

રૂ. 1.00,000/-
રૂ. 75,000/-
રૂ. 50,000/-
રૂ. 1,25,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

ગૃહ મંત્રી
લોકસભાના વિરોધપક્ષના નેતા
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ?

સમતા જજમેન્ટ
વી.એન. ગોધાવર્દન
વિશાખા જજમેન્ટ
ઇન્દ્રસ્વાહનેય કેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ...

બંધારણીય પદ ધરાવે છે.
ન્યાયિક પદ ધરાવે છે
સરકારી પદ ધરાવે છે
સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP