ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ?

રૂ. 1.00,000/-
રૂ. 1,25,000/-
રૂ. 75,000/-
રૂ. 50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
આપેલ તમામ
2/3 બહુમતીથી
સાદી બહુમતિથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?

કાયદામંત્રીશ્રી
લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી
રાજ્યસભાનાં ચેરમેનશ્રી
લોકસભાનાં અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યોમાં / કેન્દ્રસાશિત પ્રદેશોમાં દારૂબંધી અમલમાં છે ?

મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ
મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ
નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત
ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265
આર્ટિકલ - 247
આર્ટિકલ - 270

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP