ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? રાજા રવિ વર્મા નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? મ. હ. પટેલ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ઉશનસ્ મ. હ. પટેલ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP