ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

અમૃતલાલ ભટ્ટ
પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ
ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP