ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
અઢારસો સત્તાવન
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કોઈનો લાડકવાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
જયશંકર 'સુંદરી'
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

ભાગ્યેશ જ્હા
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP