ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. આંતરયાત્રા નાનું ઘર પરિત્રાણ અભિષેક આંતરયાત્રા નાનું ઘર પરિત્રાણ અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? નર્મદ ખબરદાર દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ખબરદાર દલપતરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! અઢારસો સત્તાવન રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કોઈનો લાડકવાયો છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! અઢારસો સત્તાવન રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કોઈનો લાડકવાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. ભાગ્યેશ જ્હા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા ભાગ્યેશ જ્હા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP