ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
દિલીપ મોદી
દલપત પઢીયાળ
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ
ધીરુબેન પરિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

હસુ યાજ્ઞિક
દરબાર પુંજાવાળા
મૂકેશ જોષી
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP