ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ગાંધીનગર જામનગર દાંતીવાડા અમદાવાદ ગાંધીનગર જામનગર દાંતીવાડા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? પોસ્ટ ઓફિસ ભવસાગર લોહીની સગાઈ જન્મટીપ પોસ્ટ ઓફિસ ભવસાગર લોહીની સગાઈ જન્મટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા મૂકેશ જોષી ઈવા ડેવ હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા મૂકેશ જોષી ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP