ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

વિનોદ જોષી
દિલીપ મોદી
યોગેશ ગઢવી
દલપત પઢીયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
રમણભાઈ નીલકંઠ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશનસિંહ ચાવડા
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
અમૃતલાલ ભટ્ટ
હર્ષદ ત્રિવેદી
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

ઘનશ્યામ વ્યાસ
કૌટિલ્ય
ક.મા.મુનશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP