ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ચક્ષુ:શ્રવા જક્ષણી ટાઈમ ટેબલ છકડો ચક્ષુ:શ્રવા જક્ષણી ટાઈમ ટેબલ છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? શલોકા રામરાજિયો એકાદશસ્કંધ દ્વાદશમાસ શલોકા રામરાજિયો એકાદશસ્કંધ દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. શિનોર તળાજા વીરપુર તલગાજરડા શિનોર તળાજા વીરપુર તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ઉપમા વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP