ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દિલીપ મોદી વિનોદ જોષી દલપત પઢીયાળ યોગેશ ગઢવી દિલીપ મોદી વિનોદ જોષી દલપત પઢીયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ઉમાશંકર જોષી જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા રમેશ પારેખ મકરંદ દવે કવિ ન્હાનાલાલ ચુનીલાલ મડિયા રમેશ પારેખ મકરંદ દવે કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP