ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

અંબાલાલ દેસાઈ
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

કરસનદાસ મૂળજી
સુજાતા ભટ્ટ
કરસનદાસ લુહાર
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP