ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
નિરંજન ભગત
નટવરલાલ પંડ્યા
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP