ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કેખુશરો કાબરાજી
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નર્મદ
કરસનદાસ મૂળજી
નંદશંકર મહેતા
નગીનદાસ મારફતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સાહિત્યમાં આધુનિકતા
નવ્યવિવેચન પછી
વિવેચનનું વિવેચન
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP