ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
જયપ્રસાદ ઠાકર
જયેશચંદ્ર રણજીતરામ
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
પ્રિયદર્શી - મધુસુદન પારેખ
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

સી.સી.મહેતા
રણછોડભાઈ ઉદયરામ દવે
બાપુલાલ નાયક
પ્રાગજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નર્મદાશંકર રેવાશંકર મહેતા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP