ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. શ્રાવણી મેળો સાચા શમણાં ઉઘાડી બારી વિસામો શ્રાવણી મેળો સાચા શમણાં ઉઘાડી બારી વિસામો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP