GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે. 19.3 પ્રતિશત 16.5 પ્રતિશત 18.2 પ્રતિશત 14.1 પ્રતિશત 19.3 પ્રતિશત 16.5 પ્રતિશત 18.2 પ્રતિશત 14.1 પ્રતિશત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ સુધાંશુ ત્રિપાઠી ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો. ગુર્જર શેખાવત જાટ પરમાર ગુર્જર શેખાવત જાટ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાગર શૈલીના મંદિરની દિવાલો ___ તરીકે ઓળખાય છે. મંડોવર શૃંખલા (chain) તોરણ સ્તંભ મંડોવર શૃંખલા (chain) તોરણ સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP