ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? અમરેલી વડોદરા સુરત નંદરબાર અમરેલી વડોદરા સુરત નંદરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. દાંડિયો બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ સત્ય પ્રકાશ દાંડિયો બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ સત્ય પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ચિનુ મોદી સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ચિનુ મોદી સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP