ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

લાભશંક્ર ઠાકર
સુરેશ જોષી
રમેશ પારેખ
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
બળવંત મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

હાજી મોહમદ અલારખિયા શિવજી
બચુભાઈ રાવત
ઉમાશંકર જોશી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP