ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરદચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
અણસાર - વર્ષા અડાલજા
આંધળી ગલી - હિમાંશી શેલત
વડવાનલ - ધીરુ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહાત્મા ગાંધી
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP