ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? અમરેલી વડોદરા નંદરબાર સુરત અમરેલી વડોદરા નંદરબાર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP