ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન સી. મહેતા
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

રાજા રામમોહન રાય
ઉમાશંકર જોશી
હાજી મોહમ્મદ અલારખા શિવજી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP