ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

વિજ્ઞપ્તિપત્ર
આપેલ પૈકી એક પણ નહીં
ઋકથી પત્ર
આમંત્રણ પત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અઠે દ્વારકા' એટલે ___

દ્વારકા તરફ જવું
અહીં જ દ્વારકા છે
દ્વારકાની યાત્રા કરવી
લાંબા વખત ધામા નાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP