ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
વિજ્ઞપ્તિપત્ર
ઋકથી પત્ર
આમંત્રણ પત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.

હેત્વર્થ કૃદંત
વર્તમાન કૃદંત
સંબંધક કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP