ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

આમંત્રણ પત્રિકા
આપેલ પૈકી એક પણ નહીં
વિજ્ઞપ્તિપત્ર
ઋકથી પત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો આજ સૌરભભરી રાત સારી.’ - પ્રહલાદ પારેખની આ પંક્તિમાં કયો છંદ છે ?

ઝૂલણા
શાલિની
સ્ત્રગ્ઘરા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP