ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ? યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર સ્ત્રીઓનાં ઘરેણાં શોકમાં પહેરાતી સાડી ભૂજની એમ્બ્રોઈડરી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર સ્ત્રીઓનાં ઘરેણાં શોકમાં પહેરાતી સાડી ભૂજની એમ્બ્રોઈડરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભદ્રેશ્વર ___ છે. આસામમાં કાલીમાતાનું મંદિર ગુજરાતનું જૈન તીર્થધામ બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ઓડિશામાં શિવ દર્શનનું મંદિર આસામમાં કાલીમાતાનું મંદિર ગુજરાતનું જૈન તીર્થધામ બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ઓડિશામાં શિવ દર્શનનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ કુમાર મંગલસિંહ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર માર્કંડ ભટ્ટ કુમાર મંગલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? ચાણસ્મા સિદ્ધપુર શંખેશ્વર રાધનપુર ચાણસ્મા સિદ્ધપુર શંખેશ્વર રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP