ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી ઈવા ડેવ કાકા કાલેલકર જોસેફ મૅકવાન જલન માતરી ઈવા ડેવ કાકા કાલેલકર જોસેફ મૅકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP