ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોષી ધૂમકેતુ ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? ઉશનસ્ જોરાવરસિંહ જાદવ પ્રશાંત દવે ધીરુભાઈ પરીખ ઉશનસ્ જોરાવરસિંહ જાદવ પ્રશાંત દવે ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત અમદાવાદ જામનગર રાજકોટ સુરત અમદાવાદ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધના ભગત ધીરા ભગત દાસી જીવણ ભોજા ભગત ધના ભગત ધીરા ભગત દાસી જીવણ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? શ્રદ્ધા ત્રિવેદી સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક યશવંત મહેતા શ્રદ્ધા ત્રિવેદી સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP