ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? રેમશ ઓઝા સીતરામ મહારાજ પંડિત સુખલાલજી એક પણ નહીં રેમશ ઓઝા સીતરામ મહારાજ પંડિત સુખલાલજી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી કનૈયાલાલ મુનશી નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? હરિન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે આસિમ રાંદેરી હરિન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી જ્યોતીન્દ્ર દવે આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? માતાજીના મનામણાંના ગીતો ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી માતાજીના મનામણાંના ગીતો ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP