ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માનવીની ભવાઈ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માનવીની ભવાઈ માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? એક આગિયાને મૃગ તૃષ્ણા ઘેરૈયા ઘણ ઉઠાવ એક આગિયાને મૃગ તૃષ્ણા ઘેરૈયા ઘણ ઉઠાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ઇંગ્લેન્ડની મુસાફરી ભારત દર્શન હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ઇંગ્લેન્ડની મુસાફરી ભારત દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP