ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારના ‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહને કયા વર્ષે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 1982 1981 1983 1984 1982 1981 1983 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP