ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ
કનૈયાલાલ મુનશી
રણજીતસિંહ ગાયકવાડ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

સત્યના પ્રયોગ
હિન્દસ્વરાજ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિમાલયનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

શ્રૃણવંતુ
હું પણછ ખેંચીશ નહીં
બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP