ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

રેમશ ઓઝા
સીતરામ મહારાજ
પંડિત સુખલાલજી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ
ડાહ્યાભાઈ ધોળશાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

માતાજીના મનામણાંના ગીતો
ઘન વાદ્યો
સ્ત્રીઓનાં ઘરેણાં
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP