ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. નલિની ગણાત્રા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ.ભોગીલાલ સાંડેસરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

વીણાવેલી
સ્વર્ગસુંદરી
સૌભાગ્યસુંદરી
રૂપસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

પરીશ્વર શુક્લ
ભીખુ આચાર્ય
ચંદુભાઈ શાહ
હીરાલાલ ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP