ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ દલપતરામ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ અસાઈત પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ અસાઈત પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ યજુર્વેદ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP