ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મદનમોહના' અને ‘વેતાલપચ્ચીસી' પદ્યવાર્તા કોણે આપી છે ? શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ મીરાં નરસિંહ શામળ દયારામ મીરાં નરસિંહ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ખુલ્લા બારણે ટકોરા સ્પેક્ટ્રોમીટર એક જ દે ચિનગારી સમયાંતર ખુલ્લા બારણે ટકોરા સ્પેક્ટ્રોમીટર એક જ દે ચિનગારી સમયાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? નિબંધ ગઝલ સોનેટ કવિતા નિબંધ ગઝલ સોનેટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP