ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

હર્ષ બ્રહ્મભટ્ટ
મોનજ ખંડેરીયા
ધીરુ પરીખ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રેમજી પટેલ
પ્રસાદ બ્રહ્મભટ્ટ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP