ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. બેફામ ઉશનસ્ દર્શક ધૂમકેતુ બેફામ ઉશનસ્ દર્શક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? રામદાસ બ્રહ્માનંદજી સહજાનંદ નિષ્કુલાનંદજી રામદાસ બ્રહ્માનંદજી સહજાનંદ નિષ્કુલાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ક.મા.મુનશી બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ક.મા.મુનશી બ. ક. ઠાકોર મ. હ. પટેલ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત કવિ દલપતરામ નર્મદ કવિ કાન્ત ભોજા ભગત કવિ દલપતરામ નર્મદ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP