ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
હરીન્દ્ર દવે
બાલમુકુંદ દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

નિરંજન ભગત
મકરંદ દવે
સુરેશ જોષી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

મણિશંકર ભટ્ટ
ડાહ્યાભાઈ ધોળશાજી
નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP