ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ સોક્રેટિસ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? મધુ રાય ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક રસીકલાલ પરીખ મધુ રાય ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક રસીકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP