ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

કુરુક્ષેત્ર
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
કનૈયાલાલ માણેકલાલ મુનશી
રસિકલાલ છોટાલાલ પરીખ
બાલાશંકર વીરચંદ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો.

પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાંતા
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP