કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

પ્રો.શંકરદેવ આચાર્ય
પ્રો.રામદરશ મિશ્રા
પ્રો.રામચરણ શર્મા
પ્રો.વિદ્યાધર મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમે વોલ્યુમની બાબતે કેટલા માઈલ સ્ટોન આંકડો પાર કર્યો ?

1000 કરોડ
500 કરોડ
1500 કરોડ
250 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP