GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

અંજાર
કોટેશ્વર
માંડવી
ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

આપેલ તમામ
કાર્યફેરબદલી
કાર્ય સમુદ્ધિકરણ
કાર્ય વિસ્તૃતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP