GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

નાણાના માપનનો ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ
પ્રગટીકરણનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ?

માહિતી સંપાદન
આપેલ પૈકી એક પણ નહીં
સુધારાલક્ષી પગલાં
ધોરણોની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ?

રૂ.1,00,000
રૂ.1,50,000
રૂ.1,20,000
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

અંજાર
કોટેશ્વર
માંડવી
ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP