GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા હેતુઓની એકતા આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વિવરણ હુકમની એકવાક્યતા હેતુઓની એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ? મધ્ય સપાટી આપેલ પૈકી એક પણ નહીં તળ સપાટી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી આપેલ પૈકી એક પણ નહીં તળ સપાટી ઉચ્ચ સપાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 30 40 60 20 30 40 60 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? જયંત પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કવિ ‘કાન્ત’ જયંત પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કવિ ‘કાન્ત’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP