GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે. કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા હુકમની એકવાક્યતા કાર્યાત્મક વિવરણ આપેલ પૈકી એક પણ નહીં હેતુઓની એકતા હુકમની એકવાક્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અશક્ય ઘટનાની સંભાવના ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 0.5 આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ? ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા સંમિત ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં ઋણ વિષમતા સંમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? બહોળા પ્રમાણ અંકુશિત સંકુચિત નિરંકુશ બહોળા પ્રમાણ અંકુશિત સંકુચિત નિરંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 5n નો અંતિમઅંક ___ છે. 2 5 4 Zero 2 5 4 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત જયંત પાઠક ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ધના ભગત જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP