GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? સામાન્ય ખાતાવહીની બાકી આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ સામાન્ય ખાતાવહીની બાકી આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 153 કલમ – 155 કલમ – 161 કલમ – 74 કલમ – 153 કલમ – 155 કલમ – 161 કલમ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 5,000 10,000 7,500 9,000 5,000 10,000 7,500 9,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. સંચાલકોને જાણ કરવી જોઈએ. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP