GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી
કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી
કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

સામાન્ય ખાતાવહીની બાકી
આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ
મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક
ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 153
કલમ – 155
કલમ – 161
કલમ – 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?
પુસ્તક વિના હું ભણી જઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

5,000
10,000
7,500
9,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP