GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મિલકત વ્યક્તિ ઉપજ-ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? કાર્યક્ષમતા ઓડીટ રોકડ ઓડીટ વાર્ષિક ઓડીટ પડતર ઓડીટ કાર્યક્ષમતા ઓડીટ રોકડ ઓડીટ વાર્ષિક ઓડીટ પડતર ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI IRDA આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI IRDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ? ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP