GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ?

ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી
કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું
કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી
લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ
સામાન્ય ખાતાવહીની બાકી
આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ
મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સચિંત- ચિંતાવાળું
સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને
સંચિત-ઉઘરાવેલું
ગાત્ર – શરીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

જયંત પાઠક
ઉમાશંકર જોષી
કવિ ‘કાન્ત’
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP