કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી.
ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે.
UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો.
ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ન્યુમોનિયા માટેની ભારતની પ્રથમ સ્વદેશી રસી કઈ સંસ્થા/ કંપનીએ વિકસાવી છે ?

ભારત બાયોટેક
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા
ઝાયડસ કેડિલા
પેનેસીઆ બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ?

તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે.
તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે.
તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે
તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP