ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? મરીઝ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ઈકબાલ મરીઝ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? દલપતરામ પ્રાણલાલ મથુરામ પ્રાણલાલ ડોસા નર્મદ દલપતરામ પ્રાણલાલ મથુરામ પ્રાણલાલ ડોસા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ સેહની જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ માય ડીયર જયુ સેહની જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP