GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

ભિન્ન વેતનદર
ગતિ નિરીક્ષણ
કર્મચારી નિરીક્ષણ
સમય નિરીક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ?

પ્રક્રિયા પડતર પદ્ધતિ
કરાર પડતર પદ્ધતિ
ચલિત પડતર પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ?

કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે
સરકારની આવક વધારવા માટે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે
શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 153
કલમ – 161
કલમ – 155
કલમ – 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP