GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

100%
50%
ખરેખર ખર્ચ મુજબ
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ?

આપેલ તમામ
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો
વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો
પત્રકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

સંચાલકો નક્કી કરે તે
અનુભવનો નિચોડ
મેનેજરો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા.

5,000
10,000
7,500
9,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP