GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

50%
100%
ખરેખર ખર્ચ મુજબ
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

રેમન્ડ જે. ચેમ્બર્સ
એફ.ડબલ્યુ. પાઈશ
એમ. કિમ્બાલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ
ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ
ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું
ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-V
પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-IX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
આપેલ પૈકી એક પણ નહીં
માલિકીનો ખ્યાલ
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP