GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 1/2 n - 1 n - 2 n n - 1/2 n - 1 n - 2 n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ? સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? એક ઉપયોગી યોજના કાયમી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના એક ઉપયોગી યોજના કાયમી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 30 60 40 20 30 60 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. વાઉચિંગ ઓડીટીંગ ચકાસણી ટેસ્ટિંગ વાઉચિંગ ઓડીટીંગ ચકાસણી ટેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP