GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ એમ. કિમ્બાલ રેમન્ડ જે. ચેમ્બર્સ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? કર્મચારી વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સામયિક શ્રેણીમાં વલણ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ન્યૂટનની રીત આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ચલિત સરેરાશની રીત ન્યૂટનની રીત આપેલ પૈકી એક પણ નહીં દ્વિપદી વિસ્તરણ ચલિત સરેરાશની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP