GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
એમ. કિમ્બાલ
એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે આડ પેદાશનું વેચાણ મૂલ્ય ખૂબજ ઓછું હોય ત્યાં

તે સીધું નફા-નુકસાન ખાતે જમા લેવાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્ત ખર્ચની ફાળવણીમાં ગણાય છે.
અવેજી વસ્તુની કિંમત આધારે જમા થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

વચગાળાની તપાસ
આંતરિક તપાસ
આંતરિક ઓડીટ
આંતરિક અંકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP