GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 15, 30 10, 20 30, 60 20, 40 15, 30 10, 20 30, 60 20, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે અનુભવનો નિચોડ પ્રયોગો દ્વારા નક્કી થાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 153 કલમ – 161 કલમ – 74 કલમ – 155 કલમ – 153 કલમ – 161 કલમ – 74 કલમ – 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? કર્મચારી પ્રતિબદ્ધતા આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ વધુ સારું મૂલ્યાંકન કર્મચારી પ્રતિબદ્ધતા આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ વધુ સારું મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP