GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો. આઈ-ક્રિએટ દેવ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ આઈ-ક્રિએટ દેવ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે. કાર્ય સમુદ્ધિકરણ કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્ય સમુદ્ધિકરણ કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP