ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? જયંત જોશી હરિન પાઠક જયંત પાઠક હસમુખ દવે જયંત જોશી હરિન પાઠક જયંત પાઠક હસમુખ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રમેશ પારેખ પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? જોસેફ મેકવાન હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર જોસેફ મેકવાન હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP