ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? જયંત જોશી હસમુખ દવે જયંત પાઠક હરિન પાઠક જયંત જોશી હસમુખ દવે જયંત પાઠક હરિન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ સાહિત્યકાર મણીશંકર રત્નજી ભટ્ટનું જન્મસ્થળ જણાવો. વેગણપુર ચાવંડ શિનોર તળાજા વેગણપુર ચાવંડ શિનોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ અવિનાશ વ્યાસ પાનબાઈ કલાપી મીરાંબાઈ અવિનાશ વ્યાસ પાનબાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP